Gujarati News

Gujarati News

News of Friday, 18th June 2021

જેતપુરમાં મેઘરાજાની એન્ટ્રી : ઉકળાટમાંથી લોકોએ રાહત અનુભવી

(કેતન ઓઝા દ્વારા) જેતપુર, તા., ૧૮: છેલ્લા થોડા દિવસોથી ભારે ઉકળાટ વધ્યો હોય અસહય બફારાથી લોકો અકળાઇ ગયા હોય ગઇ કાલે સાંજે વાતાવરણમાં એકાએક પલ્ટો આવી જતા મેઘરાજાની એન્ટ્રી થતા ઝાપટુ આવી જતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગયેલ રાત્રીના ફરી ઉકળાટ શરૂ થતા બીજી વખત પણ ઝાપટુ આવી ગયેલ. રોડ પરથી પાણી વહેતા થયેલ આ લખાય છેત્યારે પણ વરસાદ શરૂ થયેલ હતો.

(1:10 pm IST)