Gujarati News

Gujarati News

News of Friday, 18th June 2021

જામનગર શહેરમાં કોરોનાનો કહેર ઘટ્યો : નવા 5 પોઝિટિવ કેસ : વધુ 9 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જામનગર : જામનગર શહેરમાં કોરોનાનો કહેર ઘટ્યો છે આજે કોરોનાના નવા 5 પોઝિટિવ કેસ નોંધાયા છે, જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 9 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે  અત્યાર સુધીમાં કુલ 4.11.834 સેમ્પલ લેવાયા છે

(6:43 pm IST)