Gujarati News

Gujarati News

News of Friday, 18th June 2021

જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાના વળતા પાણી :વધુ એક દર્દીનું મોત : નવો એક પોઝિટિવ નોંધાયા : વધુ 7 દર્દીને ડિસ્ચાર્જ કરાયા

જામનગર : જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાનો કહેર ઘટ્યો છે , આજે વધુ એક દર્દીનું મોત થયું છે આજે કોરોનાના નવા 1 કેસ નોંધાયા છે જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 7 દર્દીને ડિસ્ચાર્જ  કરાયા છે,અત્યાર સુધીમાં કુલ 2,99.901 સેમ્પલ લેવાયા છે

(6:44 pm IST)