Gujarati News

Gujarati News

News of Saturday, 18th June 2022

ભાવનગરના અગીયાળીમાં પ.પુ.સંતશ્રી સીતારામબાપુનો સત્‍સંગ યોજાશે

(મેઘના વિપુલ હિરાણી દ્વારા)ભાવનગર તા.૧૮: ભાવનગરના અગીયાળી મુકામે સ્‍વ. ગૌરીશંકર ગોપાળભાઇ ધાંધલ્‍યાનું ગત તા . ૧૨-૬-૨૦૨૨ના રોજ અવસાન થયેલ છે , તેમના આત્‍મશ્રેયાર્થે આગામી તા . ૧૮-૦૬-૨૦૨૨ને શનીવારે સાજનાં ૮-૩૦ કલાકે પ.પુ. સંતશ્રી સીતારામ બાપુ (ગાદીપતિ - બ્રહ્મચારી જગ્‍યામોટા ગોપનાથ - શિવકુંજ - આશ્રમ , અધેવાડા)ના સાંનિધ્‍યમાં શ્રધ્‍ધાંજલી સત્‍સંગ સભાનું આયોજન કરવામાં આવેલ છે . સ્‍થા.આ શ્રધ્‍ધાંજલી કાર્યક્રમમાં પધારવા ધાંધલ્‍યા પરિવાર અગીયાળી તરફથી સૌને અનુરોધ કરાયો છે.

(11:38 am IST)