Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

કાલે શ્રી દ્વારકાધીશ મંદિરમાં રાસોત્‍સવઃ દર્શનના સમયમાં ફેરફાર

(વિનુભાઇ સામાણી દ્વારા) દ્વારકા તા. ૧૮: તા. ૧૯ ને મંગળવારના રાત્રે શ્રીજીનો રાસોત્‍સવ અને તા. ર૦-૧૦-ર૦ર૧ને બુધવારના રોજ માહે આસો સુદ ૧પ (પૂનમ) હોવાથી શ્રી દ્વારકાધીશ મંદિરમાં શ્રીજીના દર્શનનો કાર્યક્રમમાં ફેરફાર રહેશે સર્વે દર્શનાર્થીઓએ દર્શનનો લાભ લેવા જણાવ્‍યું છે.
કાલે તા. ૧૯ ને મંગળવારે શરદ રાસોત્‍સવ નિત્‍યક્રમ મુજબ બપોરે ૧-૦૦ થી સાંજે પ-૦૦ મંદિર બંધ નિત્‍યક્રમ મુજબ સાંજે ૮-૦૦ થી ૧૦-૦૦ સુધી આસો સુદ ૧પ (પૂનમ) મંગલા આરતી સવારે ૬-૦૦ કલાકે. ૧-૦૦ અનોસર (મંદિર બંધ) બપોરે ૧-૦૦ થી સાંજે પ-૦૦ મંદિર બંધ નિત્‍યક્રમ મુજબ થશે તેમ વહીવટદાર શ્રી દ્વારકાધીશ મંદિર, દ્વારકા અને પ્રાંત અધિકારી, દ્વારકાએ જણાવ્‍યું છે.

 

(11:41 am IST)