Gujarati News

Gujarati News

News of Friday, 19th February 2021

સાવરકુંડલામાં આયોજીત નેત્રમણી નિદાન કેમ્પમાં ૧૯૩ ઓપીડી : ૫૯ મોતીયાના ઓપરેશન

(દિપક પાંધી દ્વારા) સાવરકુંડલા,તા. ૧૯ઉ રણછોડદાશજીબાપુ હોસ્પીટલ રાજકોટ ચેરીટેબલ ટ્રસ્ટ અને વિરબાઈમાં ટીફીનસેવા સાવરકુંડલા દ્વારા નેત્રમણી નિદાન કેમ્પ યોજાયો હતો.

જેમાં ૧૯૩ ઓપીડી કેસ અને ૫૯ મોતીયા ના દર્દી ઓપરેશન કરવામાં આવ્યા હતા આ કેમ્પ માં સાવરકુંડલા જલારામ મંદિરના રમુદાદા વિરબાઈ ટીફીન સેવાના મેનેજિંગ ટ્રસ્ટી હરેશ કુડલીયા દકાભાઈ મજીઠીયા પીયુષભાઈ મશરૂ ગોવિંદભાઈ ચાવડા નીલેષભાઈ જયાણી મુકેશભાઈ કોટક જગદીશભાઈ જોઞી નટુભાઈ ઠાકોર હીમતભાઈ સોમૈયા હસુભાઈ સાબુવાળા સહયોગી દાતા સ્વ ચંપાબેન દેવજીભાઈ સોરઠિયા હસ્તે લશ્રમણભાઈ તથા ચીમનભાઈ, કાંતિભાઈ કોટેચા પ્રત્રકાર યોગેશ ઉનડકટ અને સહયોગી ટ્રસ્ટ બચુભાઈ જીવરાજ સ્મારક ટ્રસ્ટના મેહુલભાઈ ત્રિવેદી અને વિશાલ વ્યાસ કૌશિક મહેતા આ કેમ્પને સાથે મળીને લોકડાઉન અત્યાર સુધી આ કેમ્પ યોજાયો ન હતા તે કેમ્પને સફળ રીતે આયોજન કરવામાં આવ્યુ હતું.

(10:23 am IST)