Gujarati News

Gujarati News

News of Monday, 19th April 2021

જામનગરમાં તળાવમાં બે લોકો ડૂબ્યા

 જામનગર : જામનગરના રણજીત સાગરમાં ગઈકાલે બે વ્યકિત ડુબવાના સમાચારને પગલે પોલીસે તાત્કાલિક ફાયરબ્રિગેડને જાણ કરતા તાત્કાલિક ફાયરબ્રિગેડનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને ગઈકાલથી જ બંનેની શોધખોળ હાથ ધરી હતી. આ બન્ને વ્યકિત નહિ મળતા આજે વહેલી સવારથી રેસ્કયુ હાથ ધરી શોધખોળ આદરી છે. (તસ્વીરઃકિંજલ કારસરીયા, જામનગર)

(1:01 pm IST)