Gujarati News

Gujarati News

News of Wednesday, 19th May 2021

અમરેલી જીલ્લામાં વધુ ૫ દર્દીના મોત

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી,તા. ૧૯: વાવાઝોડાના કહેર વચ્ચે પણ અમરેલીમાં કોરોનાની સારવાર લઇ રહેલા પાંચ દર્દીઓના મૃત્યુ થયા છે. જો કે વાવાઝોડાને કારણે મરનારના મૃતદેહોની સ્ટોરેજમાં રખાયા તેમની અંતિમવિધિ બાકી રાખવામાં આવી છે.

આ પાંચેય દર્દીઓની આજે અંતિમવિધિ કરવામાં આવશે તેમ જાણવા મળેલ છે.

(1:09 pm IST)