Gujarati News

Gujarati News

News of Saturday, 19th November 2022

શ્રી મોરારિબાપુના વ્યાસાસને મહાભારતના કુરુક્ષેત્રમાં રામરાજ્યની 'માનસ ગીતા'

કુરુક્ષેત્રમાં શ્રી ગીતાજ્ઞાન સંસ્થાન દ્વારા મેળાક્ષેત્ર બ્રહ્મસરોવર ખાતે શ્રી રામકથા 'માનસ ગીતા' આયોજન.

ઈશ્વરિયા :મહાભારતના કુરુક્ષેત્રમાં આગામી શનિવારથી શ્રી મોરારિબાપુના વ્યાસાસને રામરાજ્યની કથાનો પ્રારંભ થશે. હરિયાણાના કુરુક્ષેત્રમાં શ્રી ગીતાજ્ઞાન સંસ્થાન દ્વારા મેળાક્ષેત્ર બ્રહ્મસરોવર ખાતે શનિવાર તા.૧૯થી રવિવાર તા.૨૭ દરમિયાન શ્રી રામકથા 'માનસ ગીતા' આયોજન થયું છે.

(8:49 pm IST)