Gujarati News

Gujarati News

News of Friday, 20th January 2023

રાઘવજીભાઈ પટેલ જામનગર જિલ્લાના પ્રવાસે

રાજ્‍યના કળષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્‍સ્‍યોદ્યોગ, ગ્રામગળહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના મંત્રી વિવિધ લોકાર્પણ કાર્યક્રમોમાં હાજરી આપશે

જામનગર - ધ્રોલ, તા.૨૦: રાજ્‍યના કળષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્‍સ્‍યોદ્યોગ, ગ્રામગળહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ આજેજામનગર જિલ્લાના પ્રવાસે છે.

આજે તા.૨૦ જાન્‍યુઆરીના રોજ બપોરે ૩:૧૫ કલાકે વાંકિયા ગામમાં પૂર સંરક્ષણ દિવાલના લોકાર્પણ કાર્યક્રમમાં હાજરી આપશે. બપોરે ૪:૩૦ કલાકે મોટા થાવરીયા ગામ ખાતે પાણીના ટાંકાના લોકાર્પણ કાર્યક્રમમાં હાજરી આપશે. ત્‍યારબાદ મંત્રીશ્રી સાંજે ૫:૪૫ કલાકે મુંગણી ગામમાં તળાવના રીનોવેશન કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહેશે.

(10:43 am IST)