Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

પોરબંદરમાં લમ્‍પી વાયરસથી વધુ ર ગૌવંશના મૃત્‍યુ : નવા ૬૧ કેસ

પોરબંદર તા. ર૦ : લમ્‍પી વાયરસથી વધુ ર ગૌવંશના મૃત્‍યુ થયેલ છે. લમ્‍પી વાયરસથી મૃત્‍યુ થયેલ ગૌવંશનો કુલ આંક ૯ થયો છે.લમ્‍પી વાયરસના નવા ૬૧ કેસો આવ્‍યા છે લમ્‍પી વાયરસની ૧ હજાર પશુઓને રસી અપાઇ છે રખડતા પશુઓને રાત્રીના લમ્‍પી વાયરસની રસી આપવામાં આવે છે પાલિકા તંત્ર હજુ ગંભીર બન્‍યુ નથી. શહેરમાં દવા છંટકાવ અને પુરતી સફાઇ નહી થતી હોવાની ફરીયાદો ઉઠી છે

(1:04 pm IST)