Gujarati News

Gujarati News

News of Tuesday, 20th July 2021

પુ. ભાઇશ્રીના આશિર્વાદ લેતા સુભાષભાઇ પાણી પુરી વાળા

જુનાગઢ, તા. ર૦ :  સ્વાદની દુનિયામાં અનેરૂનામ છે એવા સેવાભાવી અગ્રણી સુભાષભાઇ પાણી પુરી થાળાએ પુ. શેરનાથ બાપુના આશ્રમે પુ. ભાઇશ્રી રમેશભાઇ ઓઝાની મુલાકાત લઇ આશિર્વાદ લીધા હતા બી.કોમ.એલ.એલ.બી. સુધી અભ્યાસ કરી પાણી પુરીને વ્યવસાય કરતા સુભાષભાઇ સૌને પ્રેરણા આપી રહ્યા છે. સુભાષભાઇ પુ. ભાઇશ્રીને હૃદયના ઉમળકાભેર મળતા તેઓનો ભાવ પુ.ભાઇશ્રીનું સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા સન્માન કરવામાં આવેલ ત્યારે ભાઇશ્રી એ જણાવ્યું હતું કે તમે નિષ્ઠા ભાવે કોઇપણ કાર્યકરો પ્રભુને પસંદ છે મને ગઇકાલે સુભાષભાઇ પાણી પુરી વાળા મળવા આવેલ તેનો હૃદયનો ભાવ મને સ્પર્શી ગયો મને તો અમે થાય કે તેમની દુકાને જઇ પાણી પુરી ખાવા જાવ પણ અમારી અમુક મર્યાદા આવે અને જાહેરમાં ન કરી શકીએ કોઇના ઘરે પધરામણી કરી શકીએ.

(12:49 pm IST)