Gujarati News

Gujarati News

News of Saturday, 20th August 2022

કોડીનાર રેલ્વે સ્ટેશન પાસે આવેલ પીપળેશ્વર મહાદેવના મંદિરે સત્યનારાયણ ભગવાનની મહા કથા

કોડીનાર  રેલ્વે સ્ટેશન પાસે આવેલ પીપળેશ્વર મહાદેવના મંદિરે સત્યનારાયણ ભગવાનની મહા કથા નું આયોજન કરવામાં આવેલ છે તો સર્વ ધર્મ ભાઈ બહેનો આ કથાનો લાભ લેવા આયોજકો તરફથી અનુરોધ કરવામાં આવેલ છે કથાનો સમય સાંજના ચાર કલાકે રાખવામાં આવેલ છે

(12:08 am IST)