Gujarati News

Gujarati News

News of Tuesday, 20th September 2022

સિહોરમાં રહેતા આધેડનો ગળાફાંસો ખાઇ આપઘાત

ભાવનગર,તા. ૨૦ : શિહોરના રામનગર વિસ્‍તારમાં રહેતા રાજુભાઈ હનુભાઈ રાંધાણી (ઉં. વ. ૪૫) એ કોઈ કારણોસર પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આત્‍મહત્‍યા કરી દીધી હતી. આ બનાવ અંગે સિહોર પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે. 

(10:58 am IST)