Gujarati News

Gujarati News

News of Thursday, 10th June 2021

દ્વારકાની વ્રજ હોસ્પિટલમાં ફ્રી નિદાન

દ્વારકા : ડો.સાગર કાનાણીએ હાલના કોરોના મહામારીના સમયમાં લોકોને મદદરૂપ થવા તેમની વ્રજ હોસ્પિટલ ખાતે કોઇપણ જાતના ભેદભાવ વગર તમામ દર્દીઓ માટે કન્સલ્ટેશન ચાર્જ તપાસવાની ફી નિઃશુલ્ક કરી સેવાયજ્ઞ શરૂ કર્યો છે. છેલ્લા ૨૬ દિવસથી ચાલતા આ સેવાયજ્ઞનો અનેક લોકોએ લાભ લીધો છે.(તસ્વીર - અહેવાલ : વિનુભાઇ સામાણી, દ્વારકા)

(11:53 am IST)