Gujarati News

Gujarati News

News of Wednesday, 21st April 2021

ગોંડલમાં શ્રીરામનવમી નિમિતે ભગવાનને શ્રૃંગાર

ગોંડલ : રામનવમી નિમિતે મંદિરમાં સુશોભન કરવામાં આવ્યું હતું. કોરોનાને લઇ મંદિરમાં ભાવિકો આવ્યા ન હતા. રામનવમી નિમિતે તરફથી કુવા પાસે આવેલ હનુમાનજી મંદિરે હનુમાનજીના મંદિર અને રામ ભગવાનના મંદિરને શણગાર કરવામાં આવ્યો હતો જે તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીરઃ ભાવેશ ભોજાણી-ગોંડલ)

(12:09 pm IST)