Gujarati News

Gujarati News

News of Wednesday, 21st April 2021

જામનગરના વિશ્વ વિખ્યાત શ્રી બાલા હનુમાનજી મંદિર ખાતે રામનવમી નિમિત્તે હાલ કોરોનાની મહામારી ને લઈને સોશ્યલ ડિસ્ટન્સ સાથે જ જૂજ ભાવિકો વચ્ચે મહાઆરતી

જામનગર:::જામનગરના વિશ્વ વિખ્યાત શ્રી બાલા હનુમાનજી મંદિર ખાતે રામનવમી અને 57 વર્ષથી જ્યાં અખંડ શ્રીરામ જયરામ જયજયરામ ની 24 કલાક શું ચાલે છે તેવા બાલા હનુમાનજી સંકીર્તન મંદિર ખાતે મહા આરતી કરવામાં આવી હતી દર વખતે અહીં અનેક ભાવિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે છે પરંતુ હાલ કોરોનાની મહામારી ને લઈને સોશ્યલ ડિસ્ટન્સ સાથે જ જૂજ ભાવિકો વચ્ચે  મહાઆરતી કરવામાં આવી હતી. (અહેેવા મુકુંદ બદીયાણી,તસવીર:કિંજલ કારસરીયા, જામનગર

(1:01 pm IST)