Gujarati News

Gujarati News

News of Tuesday, 21st June 2022

સર્મપણ ગ્રુપ જેતપુર દ્વારા મેડીકલ કેમ્‍પ યોજાયો

જેતપુર : સર્મપણ ગ્રુપ દ્વારા ૧૪૦ મો કાન, નાક, ગળા તેમજ ચામડીના રોગોનો નિદાન તથા સારવાર કેમ્‍પ વિનામૂલ્‍યે યોજાયો.કેમ્‍પમાં રાજકોટના ડો.હિમાશું ઠક્કર, ધોરાજીના ડો. નિલેશ જોષી, એ સેવા આપી હતી. જરૂરીયાત મુજબના દર્દીઓને વિનામૂલ્‍યે દવાઓ આપવામાં આવી હતી. કેમ્‍પમાં કુલ ૧૫૦ દર્દીઓએ લાભ લીધેલ. કેમ્‍પને સફળ બનાવવા પ્રમુખ હરીશભાઇ મણીયાર મંત્રી અરવિંદ આશરા, રતીલાલ મેંદપરા, વજુભાઇ રાઠોળ, સહીતનાએ જહેમત ઉઠાવી હતી.

(12:46 pm IST)