Gujarati News

Gujarati News

News of Tuesday, 21st September 2021

જામનગરમાં આશાવર્કર બહેનો દ્વારા કમિશનરને ઘેરાવ

 જામનગરઃ મહાનગરપાલિકાના જનરલ બોર્ડની બેઠક દરમિયાન ટાઉનહોલ બહાર આશાવર્કર બહેનો એ કમિશનર ઘેરાવ કર્યો હતો. છેલ્લા ત્રણ મહિનાથી વળતર નહીં મળતા આશાવર્કરો એ રજૂઆત કરી હતી અને કમિશનરે પણ સ્થિતિ અને સંજોગો પારખી આશાવર્કરો ને હૈયાધારણા આપી હતી. (અહેવાલઃ મુકુંદ બદિયાણી, તસ્વીરઃ કિંજલ કારસરીયા જામનગર)

(12:59 pm IST)