Gujarati News

Gujarati News

News of Thursday, 21st October 2021

જામનગરના ખોડિયાર કોલોની વિસ્તારમાં તબીબ પર હિચકારો હુમલો

ડો.વી.એચ.પોપલિયા પર કેટલાક અજાણ્યા શખસોએ જુની અદાવતમાં હુમલો કર્યાની આશંકા

જામનગરના ખોડિયાર કોલોની વિસ્તારમાં તબીબ પર હિચકારો હુમલો થવાની ઘટના સામે આવી છે ડો.વી.એચ.પોપલિયા પર કેટલાક અજાણ્યા શખસોએ જુની અદાવતમાં હુમલો કર્યાની આશંકા સેવાઈ રહી છે કાલ તબીબને જી જી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે.( તસવીર:કિંજલ કારસરીયા, જામનગર)

(11:18 am IST)