Gujarati News

Gujarati News

News of Thursday, 21st October 2021

સાળંગપુર શ્રી કષ્ટભંજન હનુમાનજીના સાનિધ્યમાં શ્રીરામકથા

 વાંકાનેરઃ સાળંગપુરધામમાં શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદેવ મંદિર ખાતે ''શ્રી રામ કથા''નો શુભ પ્રારંભ થયો છે. વ્યાસપીઠ ઉપર વકતા પરમ પૂજય શાસ્ત્રી શ્રી હરીપ્રકાશદાસજી સ્વામીજી (અથાળાવાળા) તથા સંગીતકારો તેમજ આરતી ઉતારતા યજમાન પરિવાર, ભાવિકો નજરે પડે છે. 

(11:45 am IST)