Gujarati News

Gujarati News

News of Thursday, 21st October 2021

જુનાગઢશ્રી સ્વામીનારાયણ મુખ્યમંદિરે શરદોત્સવની ઉજવણી કોટડાની રાસમંડળીની જમાવટ

જુનાગઢ : ગતરાત્રે જુનાગઢ  જવાહર રોડ સ્થિત શ્રી સ્વામીનારાયણ મુખ્યમંદિર ખાતે ઉતારા ભવનના પંટાગણમાં ચેરમેન દેવનંદનદાસજી અને કોઠારી પ્રેમસ્વરૂપદાસજી (નવાગઢવાળા) તથા પી.પી.સ્વામી ધર્મકિશોર સ્વામી સહિતના સંતોની ઉપસ્થિતિમાં શરદોત્સવની ઉજવણી કરવામાં આવેલ. જેમાં પોરબંદર નજીકના કોટડા ગામની ગૌ સેવા મહેર રાસ મંડળીએ જમાવટ કરેલ અને ભકિતભાવથી ભરપુર સમુહ રાસોત્સવ યોજાયો હતો. તેમજ ભગવાનને થાળ ધરી મહાઆરતી કરવામાં આવેલ (અહેવાલ : વિનુ જોશી - તસ્વીર : મુકેશ વાઘેલા - જુનાગઢ)

(1:22 pm IST)