Gujarati News

Gujarati News

News of Monday, 22nd February 2021

જામનગર શહેરમાં કોરોનાના નવા 7 પોઝિટિવ કેસ નોંધાયા: વધુ 10 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જામનગર : જામનગર શહેરમાં  આજે કોરોનાના નવા 7 પોઝિટિવ કેસ નોંધાયા છે, જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 10 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે ,હાલમાં મૃત્યુઆંક 21 છે, અત્યાર સુધીમાં કુલ 2,21,198 સેમ્પલ લેવાયા છે
 

(8:46 pm IST)