Gujarati News

Gujarati News

News of Thursday, 22nd April 2021

જામનગર શહેરમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો : વધુ 5 દર્દીઓના મોત :નવા 336 પોઝિટિવ કેસ : વધુ 146 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જામનગર : જામનગર શહેરમાં આજે કોરોના વિસ્ફોટ થયો છે, આજે વધુ 5 દર્દીઓનો કોરોનાએ જીવવું લીધો છે , કોરોનાના નવા 336 પોઝિટિવ કેસ નોંધાયા છે, જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 146 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે , હાલમાં મૃત્યુઆંક 29 છે, અત્યાર સુધીમાં કુલ 3,01,106 સેમ્પલ લેવાયા છે

(6:40 pm IST)