Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd February 2021

જામનગરમાં તળાવની પાળ દિગ્વિજય પ્લોટમાં વિજય ભટ્ટ નામના પૌઢની હત્યા : પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો : ઘર કંકાસ કારણભુત હોવાનું પ્રાથમિક તારણ

જામનગરમાં તળાવની પાળ દિગ્વિજય પ્લોટ 12 નંબર વિસ્તારમાં વિજય ભટ્ટ નામના પ્રૌઢની સરાજાહેર હત્યા થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તબબકે ઘરકાંકસમાં હત્યા નિપજવાઈ હોવાનું મનાઈ રહ્યું છે.તસવીર: કિંજલ કારસરીયા, જામનગર

(9:16 pm IST)