Gujarati News

Gujarati News

News of Thursday, 23rd September 2021

નારસિંહભાઇ પઢીયારના પૌત્ર ડો. મીલાપસિંહ પઢીયારને શ્રધ્ધાંજલી અર્પતા વિજયભાઇ રૂપાણી

રાજકોટ : પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ આજ રોજ જૂનાગઢ જઈને ભાજપના વરિષ્ઠ અગ્રણી સ્વ. નારસિંહભાઈ પઢીયારના પૌત્ર ડૉ. મીલાપસિંહ પઢિયારનું અવસાન થતાં તેમના ઘરે પરિવારજનો સાથે મળીને સાંત્વના પાઠવી હતી.  આ તકે સતાધારના પૂ. વિજયબાપુ, ગીરીશભાઇ કોટેચા તથા ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં.

(3:05 pm IST)