Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd November 2021

જામનગર શહેરમાં કોરોનાના નવો એકપણ પોઝીટીવ કેસ નોંધાયો નથી : વધુ 1 દર્દીને ડિસ્ચાર્જ કરાયા

જામનગર : જામનગર શહેરમાં કોરોનાનો કહેર ઘટ્યો છે આજે કોરોનાના નવા એકપણ  પોઝીટીવ કેસ નોંધાયો નથી, જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 1 દર્દીને ડિસ્ચાર્જ કરાયા છે,અત્યાર સુધીમાં કુલ 5.63.668 સેમ્પલ લેવાયા છે

(6:33 pm IST)