Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd November 2021

જામનગરમાં સત્ય સાઈ સ્કૂલ ખાતે એન.સી.સીના કેડેટસને સંબોધન કરતા એન.સી.સી.ના એડિશનલ ડાયરેક્ટર જનરલ મેજર - ગુજરાતના વડા જનરલ અરવિંદ કપૂર

જામનગર :::જામનગરમાં સત્ય સાઈ સ્કૂલ ખાતે એન.સી.સીના  કેડેટસને સંબોધન કરવા એન.સી.સી.ના એડિશનલ ડાયરેક્ટર જનરલ મેજર એટલે કે ગુજરાતના વડા જનરલ અરવિંદ કપૂર આવી પહોંચ્યા હતા.(અહેવાલ : મુકુંદ બદિયાણી,તસવીરો:કિંજલ કારસરીયા, જામનગર)

(2:05 pm IST)