Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd November 2021

જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાનો નવો એક કેસ નોંધાયો : વધુ એકપણ દર્દીને ડિસ્ચાર્જ કરાયા નથી

જામનગર : જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાનો નવો એક કેસ નોંધાયો છે, જયારે છેલ્લા 24 કલાકમાં વધુ એકપણ દર્દીને ડિસ્ચાર્જ કરાયા નથી, અત્યાર સુધીમાં કુલ 4.17.765 સેમ્પલ લેવાયા છે

(8:06 pm IST)