Gujarati News

Gujarati News

News of Monday, 24th January 2022

જામનગર શહેરમાં કોરોનાનો વિસ્ફોટ : ત્રણ દર્દીઓના મૃત્યુ : નવા 138 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 203 દર્દીને ડિસ્ચાર્જ કરાયા

જામનગર : જામનગર શહેરમાં કોરોનાનો કહેર ઘટ્યો હતો તેવામાં છેલ્લા કેટલાક દિવસોથી કેસમાં વધારો થઇ રહયો છે,શહેરમાં આજે શહેરમાં કોરોનાનો વિસ્ફોટ થયો છે,આજે કોરોનાથી ત્રણ દર્દીઓના મૃત્યુ થયા છે જયારે નવા 138 પોઝીટીવ કેસ નોંધાયા છે,જયારે  છેલ્લા 24 કલાકમાં વધુ 203 દર્દીને ડિસ્ચાર્જ કરાયા છે,અત્યાર સુધીમાં કુલ 6.36.193 સેમ્પલ લેવાયા છે

 

(8:13 pm IST)