Gujarati News

Gujarati News

News of Tuesday, 24th May 2022

જુનાગઢમાં બી.એસ.એન.એલ. એમ્‍પ્‍લોઇઝ ગુજરાત સર્કલની બેઠકમાં દિનેશભાઇ તેરૈયાનું સન્‍માન

જુનાગઢ : ભવનાથ પ્રેરણાધામ ખાતે કોન્‍ફરન્‍સ હોલમાં બી.એસ.એન.એલ. એમ્‍પ્‍લોઇઝ ગુજરાતસર્કલની ૭ સર્કલની કોન્‍ફરન્‍સ તા.ર૩, ર૪ મે ના રોજ યોજાયેલ જેમાં વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા કરાય હતી. જેમાં દિલ્‍હીના બી.એસ.એન.એલ.ના જનરલ સેક્રેટરી ઓલ ઇન્‍ડીયાના ઝોન વેગીસના હસ્‍તે શ્રી દિનેશકુમાર શિવરામભાઇ તેરૈયાનું પુષ્‍પગુચ્‍છ આપી સન્‍માન કરાયુ હતુ.  જે તસ્‍વીરમાં નજરે પડે છે. (અહેવાલ : વિનુ જોશી - તસ્‍વીર : મુકેશ વાઘેલા - જુનાગઢ)

(1:57 pm IST)