Gujarati News

Gujarati News

News of Tuesday, 24th November 2020

જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાના નવા 21 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 19 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જામનગર : જામનગર જિલ્લાના ગ્રામ્યમાં આજે કોરોનાના નવા 21 પોઝિટિવ કેસ નોંધાયા છે જયારે 2ચેહલ્લ 4 કલાકમાં વધુ 19 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે હાલમાં 69 એક્ટિવ કેસ છે મૃત્યુઆંક 14 છે, અત્યાર સુધીમાં 1,22,263 સેમ્પલ લેવાયા છે

(9:21 pm IST)