Gujarati News

Gujarati News

News of Thursday, 25th February 2021

જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાના નવા 2 કેસ નોંધાયા : વધુ 4 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જામનગર : જામનગર જિલ્લાના ગ્રામ્યમાં આજે કોરોનાના નવા 2 કેસ પોઝિટિવ નોંધાય છે  જયારે છેલ્લા  24 કલાકમાં વધુ 4 દર્દીને ડિસ્ચાર્જ  કરાયા છે, હાલમાં મૃત્યુઆંક 14 છે, અત્યાર સુધીમાં કુલ 1,79,923 સેમ્પલ લેવાયા છે

(8:25 pm IST)