Gujarati News

Gujarati News

News of Friday, 25th June 2021

કુંડળધામમાં બાળકોને હૈયાના હેતથી જમાડતા સંતો

રાજકોટ  : બોટાદ જિલ્લાના સુપ્રસિધ્ધ કુંડળધામ સ્વામિનારાયણ મંદિર દ્વારા શ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામીની પ્રેરણાથી ધો. ૧ થી ૮ના બાળકો માટે ભોજન મહાપ્રસાદનું આયોજન કરાયેલ. સંતોએ મંદિરમાં જ રસોઇ તૈયાર કરી બાળકોને પીરસી હતી.

(10:13 am IST)