Gujarati News

Gujarati News

News of Friday, 25th June 2021

જામનગર શહેરમાં કોરોનાનો કહેર ઘટ્યો :નવા 2 પોઝિટિવ કેસ : વધુ 6 ર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જામનગર : જામનગર શહેરમાં કોરોનાનો કહેર ઘટ્યો છે આજે કોરોનાના નવા 2 પોઝિટિવ કેસ નોંધાયા છે, જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 6 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે  અત્યાર સુધીમાં કુલ 4.18.353 સેમ્પલ લેવાયા છે

(6:46 pm IST)