Gujarati News

Gujarati News

News of Saturday, 25th September 2021

પોરબંદરના જળાશય વિસ્તારોમાં અર્ધાથી અઢી ઇંચ : કુતિયાણા-રાણાવાવમાં ઝાપટા

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર તા. રપ : શહેરને પીવાનું પાણી પુરૂ પાડતા ફોદાળા અને ખંભાળા જળાશય વિસ્તારોમાં અર્ધાથી અઢી ઇંચ ગઇકાલ રાત્રીથી આજ સવાર સુધીમાં પડી ગયેલ છે.

જિલ્લા કંટોલ મુજબ કુતિયાણા પ મી.મી. (૯૦૦ મી.મી.) રાણાવાવ ૧ મી.મી. (૭૮૧ મી.મી.) ખંભાળા જળાશય ૧૪ મી.મી. (પર૮ મી.મી.) નવુ પાણી પ ઇંચ હાલ સપાટી ૩૯.૯ ફુટ તેમજ ફોદાળા જળાશય ૬૩ મી.મી. (૭ર૦ મી.મી.) નવુ પાણ ૭ ઇંચ હાલ સપાટી ૩પ ફુટ થઇ છે.ગુરૂત્તમ ઉષ્ણતામાન ર૯,૪ સે.ગ્રે. લઘુતમ ઉષ્ણતામાન રપ,૮ સે.ગ્રે. ભેજ ૮૬ ટકા હવાનું દબાણ ૧૦૦૭,૬ એચ.પી.એ. સુર્યોદય ૬,૪૧ તથા સુર્યાસ્તે ૬,૪પ મીનીટે.

(1:01 pm IST)