Gujarati News

Gujarati News

News of Sunday, 25th September 2022

મહુવામાં 'માનસ માતુ ભવાનિ' રામકથામા ઉમટતા ભાવિકો

મહુવામાં પૂ. મોરારિબાપુના વ્યાસાસને 'માનસ માતુ ભવાની' રામકથા શનિવારથી પ્રારંભ થયેલ છે. નવરાત્રી પર્વ પર યોજાયેલ આ રામકથામાં પહેલા દિવસથી જ ભાવિક શ્રોતાઓની ભીડ રહી છે.( તસવીર - મૂકેશ પંડિત )

(5:47 pm IST)