Gujarati News

Gujarati News

News of Monday, 25th October 2021

સાળંગપુરધામમાં દાદાના પાટોત્સવની પૂર્વ સંધ્યાએ ભીખુદાન ગઢવીનો પ્રોગ્રામ

 વાંકાનેર : શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર, સાળંગપુરધામ ખાતે દાદાના પાટોત્સવની પૂર્વ સંધ્યાએ રાત્રેશ્રી ભીખુદાન ગઢવીનો ભવ્ય કાર્યક્રમ યોજાયો. તસ્વીરમાં લોકસાહિત્યની રંગત જમાવતાશ્રી ભીખુદાન ગઢવીનું સન્માન કરતા સ્વામીજી તેમજ કાર્યક્રમમા વિશાળ જનમેદની નજરે પડે છે. હરિની હાટડીયે મારે રોજનું હટાળું દાદાના મહાત્મ્ય સાથે લોક સાહિત્યની રંગત, ભજનોની રંગત જમાવી, સંતોએ પણ લાભ લીધો હતો.

(11:19 am IST)