Gujarati News

Gujarati News

News of Thursday, 26th May 2022

પ્રભાસ પાટણઃ કેરી પાકનું વળતર અંગે રજૂઆત

  પ્રભાસપાટણઃ સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં આ વર્ષે કેરીના પાકને  ખરાબ હવામાનને કારણે મોટા પાયે નુકશાન થયેલ છે અને ખાસ કરીને તાલાલા વિસ્‍તારમાં મોટા ્‌પ્રમાણમાં કેસર કેરીને નુકશાન થયેલ છે ગત વર્ષે વાવાઝોડાને કારણે નુકશાન થયેલ અને આ વર્ષે ખરાબ હવામાનને કારણે નુકશાન થયેલ છે જેથી કેરીના બગીચા ધરાવતા ખેડૂતો મોટી મુશ્‍કેલીમાં મુકાયેલા છ.ેસમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં કેરીના બગીચામાં જે નુકશાન થયેલ છ.ે તેનું ખેડૂતોને વળતર મળે તે માટે ગીર સોમનાથ જિલ્લા ભાજપ ના પ્રમુખ માનસિંહ ભાઈ પરમાર દ્વારા મુખ્‍યમંત્રી અને કળષિમંત્રીને રૂબરૂ મળી અને કેરીના બગીચા ધરાવતા ખેડૂતોને વળતર મળે તેવી રજૂઆત કરવામાં આવેલ છે. (તસ્‍વીર દેવાભાઈ રાઠોડ પ્રભાસ પાટણ)

(1:33 pm IST)