Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

મોરબીના જીવાપર ગામની સીમમાં વિજકરંટથી પારસ રાવનું મોત

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી તા. ૨૬ : મોરબીના જીવાપર ગામની સીમમાં વીજ શોકથી યુવકનું મોત નિપજયાની ઘટના સામે આવી છે.

મોરબીના જેતપર ગામે રહેતા પારસ કનૈયાલાલ રાવ નામનો યુવકને જીવાપર ગામની સીમમાં કોઈ કારણોસર કરંટ લાગતા તેનું મૃત્‍યુ નીપજયું હતું જે મામલે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

(1:22 pm IST)