Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

શ્રી મહાકાળી આશ્રમ ચરાડવામા પૂ. શ્રી દયાનંદગિરિજી મહારાજના આશીર્વાદ પ્રાપ્ત કરતા મોરબી જિલ્લા ભાજપના નવનિયુક્ત પ્રમુખ રણછોડભાઈ દલવાડી

ટંકારા: મોરબી જિલ્લા ભાજપના નવનિયુક્ત પ્રમુખ રણછોડભાઈ દલવાડી એ શ્રી મહાકાળી આશ્રમ ચરાડવા ખાતે મહંત પૂજ્ય શ્રી દયાનંદગિરિજી મહારાજના આશીર્વાદ પ્રાપ્ત કરી શુભેચ્છા મુલાકાત કરી હતી.(તસ્વીર - અહેવાલ : ભાવિન સેજપાલ - ટંકારા)

(5:15 pm IST)