Gujarati News

Gujarati News

News of Monday, 26th July 2021

જામનગરથી કાલાવડ જવાનો રોડ બંધ કરી દેવાયો : ખંઢેરા પાસે આવેલ પુલ નબળો પડ્યો હોવાનું જણાતા પુલ બંધ કરાયો : હવે કાલાવડથી ફલા થઈ જામનગર આવી શકાય

જામનગરથી કાલાવડ જવાનો રોડ બંધ કરી દેવામાં આવ્યો છે કારણકે ખંઢેરા પાસે આવેલ પુલ નબળો પડ્યો હોવાનું નજરમાં આવતા કાલાવડથી ફલા થઈ જામનગર આવી શકાય છે તેમ

જામનગર કલેકટર કંટ્રોલે જણાવ્યું છે

(10:23 pm IST)