Gujarati News

Gujarati News

News of Monday, 26th July 2021

જામનગરમાં ગુરૂપૂર્ણિમાની ઉજવણી

 જામનગર : જામનગરમાં પુ. મનહરલાલજી મહારાજ સ્થાપિત ગીતામંદિર -ગીતા વિદ્યાલય ખાતે ગુરૂપૂર્ણિમાની ઉજવણી પ્રસંગે વિદ્યાલયના બાળકો દ્વારા ગુરૂપૂજન, આરતી વંદના કરી ગીતા અધ્યનના ૧૮ અધ્યાયનું પઠન કરવામાં આવેલ તે પ્રસંગની તસ્વીર. (તસ્વીરઃ વિશ્વાસ ઠક્કર) 

(12:53 pm IST)