Gujarati News

Gujarati News

News of Monday, 26th July 2021

શ્રી સોમનાથ મંદિરમાં યજમાન પોતે જ ધ્વજારોહણ કરી શકે તેવી સુવિધાઃ નરેશભાઇ પટેલના હસ્તે પ્રથમ ધ્વજારોહણ

વેરાવળ-પ્રભાસપાટણઃ પ્રથમ જયોતીલીંગ શ્રી સોમનાથ મહાદેવના મંદિરે ભાવીકો માટે વધુ એક સુવિધા ઉપલબધ કરવામાં આવી છે.  સોમનાથ મંદિર પર આજથી યજમાન પોતે જ ધ્વજારોહણ કરી શકશે. મંદિરના શિખર પર ૧પ૧ ફુટ ઉંચાઇ પર જાતે ટ્રસ્ટના કર્મચારી જઇ ધ્વજા ચડાવતા હતા. પરંતુ ખોડલધામ ખાતે આ સીસ્ટમ ગરેડા અને દોરડાની મદદ કાર્યરત છે ત્યારે હવે સોમનાથ મંદિર પર આ જ રીતે જ યજમાન પોતે જ ધ્વજારોહણ કરી શકે તેવી સુવિધા ઉપલબ્ધ કરાઇ છે. આજે ટ્રસ્ટ 

(3:38 pm IST)