Gujarati News

Gujarati News

News of Monday, 26th July 2021

જામનગર શહેરમાં કોરોનાના નવા 2 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 4 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જામનગર : જામનગર શહેરમાં કોરોનાનો કહેર ઘટ્યો છે આજે કોરોનાના નવા 2 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 4 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે,અત્યાર સુધીમાં કુલ 4.59.360 સેમ્પલ લેવાયા છે

(7:24 pm IST)