Gujarati News

Gujarati News

News of Monday, 26th September 2022

જામનગરના ધીરેનભાઈ માણેક પરિવાર દ્વારા દ્વારકાધીશ ના મુખ્ય પટરાણી મા રુક્ષ્મણી માતાજી ને 3,25 તોલાનો સોનાનો હાર અર્પણ

દ્વારકા::નવરાત્રીના પ્રથમ દિવસે આજે પ્રથમ નોરતાએ   જામનગરના ધીરેનભાઈ ભીખુભાઈ માણેક પરિવાર દ્વારા દ્વારકાધીશ ના મુખ્ય પટરાણી રુક્ષ્મણી  માતાજી ને સોનાનો 22 કેરેટ ગોલ્ડ હાર 3,25 તોલા નો અર્પણ કરવા મા આવેલ છે.( અહેવાલ :વિનુભાઈ સામાણી, તસવીર  : દીપેશ સામાણી દ્વારકા)

(12:42 pm IST)