Gujarati News

Gujarati News

News of Monday, 26th September 2022

જૂનાગઢના વકિલો દ્વારા ડીવાયએસપીને વિદાયમાન

જૂનાગઢ : બાર એસોસિએશન દ્વારા ડીએસપી  જાડેજાની અમદાવાદ બદલી થતા બાર રૂમ ખાતે વિદાય કાર્યક્રમનું આયોજન કરેલુ. જેમાં તમામ સિનીયર વકીલો બાર એસોના પ્રમુખ ભાવેશ જીંજુવાદ્ય, ઉપપ્રમુખ જયદેવ જોષી, બાબુભાઈ ઠેસીયા તથા તમામ હોદેદરો ઉપસ્‍થિત રહયા હતા. આ તબકકે જીલ્લા સરકારી વકીલ નિરવભાઈ પુરોહિત વગેરે હાજર રહ્યા હતા.

(1:30 pm IST)