Gujarati News

Gujarati News

News of Monday, 26th September 2022

પદયાત્રીઓ માટે જામનગરના આસ્થા ગ્રૃપ દ્વારા સેવા કેમ્પ યોજાયો

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા. ર૬ :  જામનગર ના આસ્થા ચેરીટેબલ ટ્રસ્ટ ના સહયોગ થી આસ્થા ગ્રુપ દ્વારા સતત ૧૧  મા વર્ષ માતાના મઢ જતા પદયાત્રી ઓ માટે  સેવા કેમ્પનુ આયોજન કરવામાં આવ્યું હતુ .જેમાં આસ્થા ગ્રૂપ ના  સભ્ય  જગદીશભાઈ ડાંગર, પ્રવિણસિંહ ચુડાસમા ,બિપીનસિહ ઝાલા, નવલસિંહ ઘનશ્યામસિંહ જાડેજા, અશ્વિનભાઈ મિસ્ત્રી, હરેશભાઈ ડાંગર, ગુમાનસિંહજાડેજા, સુખુભા જાડેજા, પિયુષભાઈ ચાવડા તમામ સભ્યો સેવા કાર્ય માં જોડાયા હતા.

(1:45 pm IST)