Gujarati News

Gujarati News

News of Thursday, 25th November 2021

વઢવાણઃ પારણા પ્રસંગનો વરઘોડો

વઢવાણઃ સુરેન્દ્રનગર અમીઝરા વાસુપૂજ્ય સ્વામિ જિનાલયે ચાતુર્માસ બિરાજમાન શ્રી સત્વબોધિ મહારાજની વર્ધમાન તપની ૧૦૮મી ઓળીના પારણાનો પ્રસંગ ઉંજવવામાં આવ્યો હતો. વરઘોડો નિકળ્યો હતો તે તસ્વીર

 

(12:50 pm IST)