Gujarati News

Gujarati News

News of Saturday, 26th November 2022

પ્રભાસપાટણની આજોઠા કન્‍યા શાળાની વિદ્યાર્થીનીઓ અમદાવાદના પ્રવાસે

 પ્રભાસ પટાણ : ગુજરાત કાઉન્‍સીલ ઓન સાયન્‍સ ટેકનોલોજી ગાંધીનગર અને ધર્મભક્‍તિ જીલ્લા લોક વિજ્ઞાન કેન્‍દ્ર ગીરસોમનાથના સહયોગથી આજોઠા કન્‍યા શાળાની ૪૮ દિકરીઓએ વિનામુલ્‍યે સાયન્‍સસીટી અમદાવાદ - અડાલજની વાવ તેમજ ત્રીમંદીરની વીનામુલ્‍યે મુલાકાત લીધેલ. તે બદલ શાળા પરિવાર ધર્મભક્‍તિ લોકવિજ્ઞાન કેન્‍દ્ર ગીર સોમનાથનો અંતઃ થી આભાર વ્‍યક્‍ત કરે છે.(તસ્‍વીર - અહેવાલ : દેવાભાઈ રાઠોડ પ્રભાસ પાટણ)

(10:26 am IST)